GK
M.R.Baria🤴🏼મહાનુભાવોની સમાધી સ્થળના નામ🤴🏼
🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸
(1) ચૌધરી ચરણસિંહ :
➡️ કિશાન ઘાટ,
(2) લાલબહાદુર શાસ્ત્રી :
➡️વિજય ઘાટ,
(3) બાબુ જગજીવનરામ :
➡️સમતા ઘાટ,
(4) જ્ઞાની ઝૈલસિંહ :
➡️એકતા સ્થળ,
(5) ઇંદિરા ગાંધી :
➡️શકિત સ્થળ
(6) રાજીવ ગાંધી :
➡️વીર ભૂમિ
(7) ચીમનભાઇ પટેલ :
➡️નર્મદા ઘાટ,
(8) મોરારજીભાઈ દેસાઈ :
➡️અભય ઘાટ
(9) મહાત્મા ગાંધી :
➡️રાજ ઘાટ
(10) બી. આર. આંબેડકર :
➡️ચૈતન્ય ભૂમિ /ચૈત્રા ભૂમિ,
(11) ગુલઝારીલાલ નંદા :
➡️નારાયણ ઘાટ
(12) જવાહરલાલ નહેરુ :
➡️શાંતિવન
(13) સંજય ગાંધી :
➡️શાંતિવન
(14) શંકરદયાલ શર્મા :
➡️કર્મ ભૂમિ
(15) ડૉ. રાજેન્દ્ર :
👍મહાપ્રયાણ ઘટ
(16) મહાદેવભાઈ દેસાઇ :
➡️ઓમ સમાધી.
🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸
📚Share with your friends 🚸