GK

GK

M.R.Baria


M.R. Baria


🤴🏼મહાનુભાવોની સમાધી સ્થળના નામ🤴🏼

🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸


(1) ચૌધરી ચરણસિંહ :

➡️ કિશાન ઘાટ,            


(2) લાલબહાદુર શાસ્ત્રી : 

➡️વિજય ઘાટ,          


(3) બાબુ જગજીવનરામ : 

➡️સમતા ઘાટ, 

          

(4) જ્ઞાની ઝૈલસિંહ : 

➡️એકતા સ્થળ,         


(5) ઇંદિરા ગાંધી : 

➡️શકિત સ્થળ                


(6) રાજીવ ગાંધી : 

➡️વીર ભૂમિ             


(7) ચીમનભાઇ પટેલ : 

➡️નર્મદા ઘાટ,         


(8) મોરારજીભાઈ દેસાઈ : 

➡️અભય ઘાટ     


(9) મહાત્મા ગાંધી :

➡️રાજ ઘાટ            


(10) બી. આર. આંબેડકર : 

➡️ચૈતન્ય ભૂમિ /ચૈત્રા ભૂમિ,         


(11) ગુલઝારીલાલ નંદા : 

➡️નારાયણ ઘાટ   


(12) જવાહરલાલ નહેરુ :

➡️શાંતિવન



(13) સંજય ગાંધી :

➡️શાંતિવન      


(14) શંકરદયાલ શર્મા : 

➡️કર્મ ભૂમિ


(15) ડૉ. રાજેન્દ્ર : 

👍મહાપ્રયાણ ઘટ


(16) મહાદેવભાઈ દેસાઇ : 

➡️ઓમ સમાધી.


🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸

📚Share with your friends 🚸


Report Page